Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ગુજરાત - સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે : સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું : હવામાન વિભાગ

રાજકોટ : અરબી સમુદ્રમાં એક સાયન્સોલિક સર્કયુલેશન તથા વેરાવળથી કેરળ સુધી એક ઓફસૌર ટ્રપની અસરથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ છુટા-છવાયા ઝપાટા ત્થા હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

દરિયાકાંઠાના નજીકનાં એક-બે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ છે.

દક્ષીણ -પશ્ચિમ ચોમાસુ વેરાવળથી અમરેલી અને અમરેલીથી અમદાવાદ સુધી બેસી ગયું છે તેમ હવામાન વિભાગ સુત્રોએ જણાવ્યું હતું.

(4:59 pm IST)