Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

દલિતો પર અત્યાચાર : સાંજે કોંગ્રેસ રાજયપાલને મળશે

ગાંધીનગર ૨૪ : ગુજરાતમાં દલિતોપરના અત્યાચારના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ આજે સાંજે ૪ વાગ્યે રાજયપાલને મળી આવેદન આપશે, જેમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી કુ.શૈલજા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે હાજરી આપશે.

(4:11 pm IST)