Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ડાકોરમાં ધજા ચડાવતા ઘોઘુભા બાપુ

પૃથ્વીરાજસિંહ જાડેજા (ઘોઘુભા બાપુ) દ્વારા ડાકોરમાં જય રણછોડનો નાદ ગજાવી ધ્વજા રોહણ કરાયુ હતુ. માં લક્ષ્મીને પણ ધજા ચડાવાઇ હતી. ઉપરાંત રણછોડરાયને રાજભોગ ધરાવી ૫૧ બ્રાહ્મણો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. દર બે મહીને આ રીતે દર્શનાર્થે આવવા સંકલ્પ જાહેર કર્યો હતો. સીતારામ મંડળના મનુભાઇ ચૌહાણ અને તેમના પરિવારે સાથે રહી બધી વ્યવસ્થા સંભાળી હતી.

(3:44 pm IST)