Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

છૂટાછેડા માટે રાજીવ મોદી પાસેથી 200 કરોડ લેનાર મોનિકા ખુદ છે 1000 કરોડની વારસદાર

અમદાવાદ :કેડિલાના માલિક રાજીવ મોદી અને તેની પત્ની મોનિકાએ છૂટાછેડાની અરજી કર્યા બાદ સોમવારે કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન ભરપોષણ પેટે રાજીવે મોનિકાને 200 કરોડ રૂપિયા ચૂક્યા હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે  એક અહેવાલ મુજબ મોનિકા ગરવારેના પિતા શશિકાંત ગરવારે મુંબઈના મોટા બિઝનેસમેન છે. ગરવારે પોલિસ્ટર કંપની 18 દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે.

(7:24 pm IST)