Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજ્યના 8 સેક્શન અધિકારીઓની નાણાવિભાગમાં બદલી : 31 માર્ચ સુધી નાણાં વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુંક કરાઈ

અમદાવાદ : વર્ષ 2022-23ની અંદાજપત્રની કામગીરીને ધ્યાને લઈને રાજ્યના 8 સેક્શન અધિકારીની તાત્કાલિક અસરથી નાણા વિભાગમાં બદલી કરાઈ છે આ 8 સેક્શન અધિકારીઓની 31 માર્ચ સુધી નાણાં વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નિમણુંક કરાઈ છે  જેની યાદી આ મુજબ છે

 

(8:06 pm IST)