Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરતમાં આર્થિક સંકળામણથી રાણેકલાકારે આપઘાત કર્યો : કાપોદ્રામાં રહેતા રાજુબેનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

નોકરી છૂટી જતા તે આર્થિક રીતે પરેશાન રાજુએ ઝેર પીને સબંધીને જાણ કરી

સુરતમાં આર્થિક સંકળામણમાં આવી ગયેલા રત્ન કલાકારે આપઘાત કર્યો છે. કાપોદ્રાના યોગીચોક ખાતે રહેતા 30 વર્ષના રાજુ બેની નામના યુવાને ઝેરી દવા ગટગટાવી છે. તેની નોકરી છૂટી જતા તે આર્થિક રીતે પરેશાન હતો. અને કેનાલ રોડ પર ઝેરી દવા પીને તેણે સંબંધીને જાણ કરી હતી. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસ તપાસ શરૂ કરી.

(12:24 pm IST)