Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મોઢેરાના સૂર્યમંદિરમાં પ્રવેશ ફી નો ચાર્જ વધારતા પર્યટકોમાં નારાજગી:વાહન ચાર્જ પણ વધારાયો

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેને જોવા માટે આવતા પર્યટકો પાસેથી પુરાતત્વ વિભાગ દ્વારા પ્રવેશ ટિકિટ દર 15થી વધારીને 25 કરાયા છે જ્યારે અહીં વાહન પાર્કિંગ માટે પણ 10થી 30 સુધી ચાર્જ વસુલાય છે.જેનાથી પર્યટકોમાં નારાજગી જોવાઈ છે 

સૂર્યમંદિરની બેનમૂન શિલ્પકલા નિરખવા માટે દેશ-વિદેશમાંથી ક્યાંય ક્યાંયથી અહીં પર્યટકો આવતા હોય છે. અહીં સૂર્યમંદિર જોવા માટે આવતી ભારતીય પ્રવાસી પાસેથી પ્રવેશ ટિકિટ 15થી વધારીને 25 કરી દેવાયો છે વિદેશી પ્રવાસીઓને પ્રવેશ માટે 2૦૦ હતાં જે હવે ૩૦૦ ચુકવવા પડશે

(8:44 pm IST)