Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ખેડબ્રહ્માની હરણાવ નદીમાં અચાનક પાણી આવતા 11 લોકો ફસાયા: ફાયર બ્રિગેડ દોડ્યું

ઇડર: ખેડબ્રહ્માની હરણાવ નદીના પાણીમાં 11 લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ લોકો નદીના પટમાં દફન વિધી કરવા ગયા હતા, તે દરમિયાન ઉપરવાસમાંથી વરસાદને કારણે અચાનક પાણી આવતા ફસાઇ ગયા હતા. ઇડર ફાયર બ્રિગ્રેડની ટીમ તેમને બચાવા મટે પહોંચી છે.  જ્યારે ખેડબ્રહ્મા ન.પાના ચિફ ઓફિસરને ઇમરજન્સી હોવા છતા ગેરહાજર હોવાથી ઇડરની ટીમે આવવાનું ફરજ પડી હતી. 

(8:28 pm IST)