Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજકોટના સોનારા અતુલ શંકરલાલ, ખટાણા રાજાભાઈ લખમણભાઈ, સાખરા સામરાભાઈ વાળાભાઈ અને ઠાકોર અલકાબેન માનસિંહ સહિત રાજ્યના 22 PSI થઈ બદલીઓ : સમગ્ર સૂચિ જોવા અહી ક્લિક કરો

રાજકોટ : રાજકોટના સોનારા અતુલ શંકરલાલ, ખટાણા રાજાભાઈ લખમણભાઈ, સાખરા સામરાભાઈ વાળાભાઈ અને ઠાકોર અલકાબેન માનસિંહ સહિત રાજ્યના 22 PSI થઈ બદલીઓ કરાઈ છે જેની સૂચિ નીચે મુજબ છે.

(7:58 pm IST)