Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

લોકોએ સમસ્યાઓને કોરાણે મૂકીને સરકારને સમર્થન આપ્યુ છેઃ પરેશ ધાનાણી

ગુજરાત સહિત દેશભરમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ વિરોધ પક્ષના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીનો પણ પરાજય થયો છે : તેઓએ લોકચુકાદો શિરોમાન્ય ચડાવી કહ્યું કે લોકોએ સમસ્યાઓને કોરાણે મૂકીને સરકારને સમર્થન આપ્યુ છે : પક્ષની ક્ષતિઓને સુધારશુ : લોકોના પ્રશ્નોને વાચા આપવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે : આગામી દિવસોમાં આત્મમંથન કરીને કોંગ્રેસની ક્ષતિઓ સુધારવાના પ્રયત્નો કરીશુ

(5:00 pm IST)