Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ગાંધીનગરથી મારી જીત નકકીઃ કોંગ્રેસને ૧૫- ૧૬ બેઠકો મળશેઃ સી.જે.ચાવડા

ગાંધીનગરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડો.સી.જે.ચાવડાએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. મત આપ્યા બાદ તેમણે જણાવેલ કે ગાંધીનગરથી મારી જીત નકકી છે. ગુજરાતમાં કોંગ્રેસ ૨૬માંથી ૧૫-૧૬ બેઠકો જીતશે. ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા છે.

(11:59 am IST)