Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પુલવામાં કે બાલાકોટના નામે મત ના માંગી શકાય : શંકરસિંહજી

પૂર્વ મુખ્યમંત્રી બાપુ કહે છે કે મને વિશ્વાસ છે કે નવી સરકાર રચાશે

પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ભાજપ-કોંગી આગેવાન અને એન.સી.પી.ના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહજી વાઘેલાએ આજે સવારે વારાછા ગામે મતદાન કર્યુ હતું મતદાન બાદ રાજયના તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યા બાદ બાપુએ જણાવ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કેન્દ્રમાં નવી સરકાર રચાશે. ભાજપે પુલવામાં અને બાલાકોટના નામે મત ન માંગવા  જોઇએ.

(11:55 am IST)