Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાજપ તેના પાપે તૂટશે : ' ઈમાનદાર ' લોકો રહી જ અને શકે :રાજીનામાં આપવાની શરૂઆત છે : પરેશ ધાનાણીના પ્રહાર

વિપક્ષી નેતાએ કહ્યું સરકારમાં ધારાસભ્યનું કોઈ સાંભળતું જ નથી

અમદાવાદ : સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ છે. ત્યારે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ તેના પાપે જ તૂટશે. સરકારમાં ધારાસભ્યનું કોઈ સાંભળતું જ નથી. ભાજપમાં ઈમાનદાર લોકો રહી જ ના શકે. આ તો રાજીનામાં આપવાની શરૂઆત છે.

(1:02 pm IST)