Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય મેળાનો પ્રારંભ

હજારો ભક્તો મેશ્વોડેમની તળેટીમાં નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કર્યું :કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય મેળાનો પ્રારંભ થયો છે.બે દિવસ દરમિયાન અહીં હજારો ભક્તો મેશ્વોડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરશે અને કાળિયા ઠાકોરના દર્શન કરશે તંત્ર દ્વારા લોકોને અડચણના પડે તે માટેની વ્યવસ્થા કરાઈ છે.

(1:34 pm IST)