Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગુજરાતમાં કોરોના માટે તબલીગી જમાત કરતા તધલખી શાસકો જવાબદાર

પરેશ ધાનાણીની ધણઘણાટી

વિજયભાઇની સરકાર ઉપર આકરા પ્રહાર કરતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના માટે તબલીગી જમાત કરતા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજનાર તઘલખી શાસકો જવાબદાર છે.

(3:20 pm IST)