Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સુરતના સલાબતપુરામાં ગણેશની પ્રતિમા ખંડિત થતા મામલો ગરમાયો :600 લોકોના ટોળાનો પોલીસ સ્ટેશને પહોંચી હલ્લાબોલ

 

:સુરતના સલાબતપુરા વિસ્તારમાં ગણેશની પ્રતિમા ખંડિત થવા મામલે મામલો ગરમાયો છે. વિધર્મી યુવક દ્વારા પ્રતિમાને ખંડિત કરાઈ હતી. ખંડિત પ્રતિમાને લઈ ગણેશ ભક્તોમાં રોષ વ્યાપો છે. જેથી આજે પણ ટોળુ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું. આશરે 600 જેટલા લોકોના ટોળાએ પોલીસ મથકે હલ્લાબોલ કરીને પ્રતિમાને ખંડિત કરનારા સામે આકરી કાર્યવાહીની માંગણી કરી હતી.

(9:18 pm IST)