Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આયોજીત રકતદાન શિબિરમાં શકિતસિંહ ગોહિલની ઉપસ્થિતિ

 દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭પમી જન્મ જયંતિ નિમિત્તે યુવક કોંગ્રેસ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શકિતસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રકતદાતાઓને શકિતસિંહ ગોહિલના હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.

(3:50 pm IST)