Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

છેલ્લા વર્ષમાં ૪પ૧પ નવી એસ.ટી. બસ ખરીદવા એસ.ટી. નિગમને મંજુરી

ગાંધીનગર, તા., ર૧: રાજય સરકારે નવી એસટી બસો ખરીદવા નિગમની આપેલ મંજુરી અંગે પુનમભાઇ ગામીતના પ્રશ્નના ઉતરમા઼ વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે તા.૩૧-૧ર-૧૮ની સ્થિતિએ છેલ્લા વર્ષમાં કુલ ૪પ૧પ નવી એસટી બસો ખરીદવાની નિગમને મંજુરી આપવામાં આવી છે. આ મંજુરી આપ્યા બાદ નિગમ દ્વારા વર્ષ ર૦૧૭માં ર૬૬૯ બસો ખરીદવામાં આવી છે.  જયારે વર્ષ ૧૦૧૮માં ૧૮૬૦ ની મંજુરી મળી હોવા છતા એક પણ એસટીની નવી બસ ખરીદવામાં આવી નથી.

(5:38 pm IST)