Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્ર મુનિ મ,સા, ને રાંચીની હોસ્પિટલમાં દાખલ કરાયા : તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર

રાજકોટ : વિહાર દરમિયાન રાષ્ટ્ર સંત પૂજ્ય નમ્રમુનિ બરહી જિલ્લામાં બે દિવસથી ફૂડ પોઈઝનિંગના કારણે વારંવાર ઉલ્ટી અને ડાયેરિયા થતા ગઈકાલે રાંચીની ઓડચિડ હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં ડોક્ટર જૈન અને ડોક્ટર પારસની દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે 

(10:24 pm IST)