Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

રાજ્યમાં સ્વાઈનફ્લૂનો કહેર યથાવત :વધુ બે લોકોના મોત :મૃત્યુઆંક 42 થયો

ગાંધીનગર : સ્વાઈન ફલૂના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 2 ના મોત સાથે આંકડો 42 પર પહોંચ્યો છે જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 31 સ્વાઈન ફલૂ ના કારણે દાખલ થયા છે જેમાં  સૌથી વધુ અમદાવાદમા 13 કેસ નોંધાયા છે

(8:04 pm IST)