Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આણંદ નજીક અગમ્ય કારણોસર સગીર યુવક ગૂમ થતા અપહરણની ફરિયાદ દાખલ

આણંદ: નજીક આવેલા વિદ્યાનગરની રોયલ હોસ્ટેલમાં રહીને વિદ્યાભ્યાસ કરતો મુળ કચ્છ જિલ્લાના રાણપર તાલુકાના અણીયાડી ખાતે રહેતો ૧૬ વર્ષ અને ૫ માસની ઉંમર ધરાવતો સગીર નવલભાઈ ટીનાભાઈ ધરજીયા ગઈકાલે બપોરના અઢી વાગ્યા બાદ વિદ્યાનગરમાંથી ગુમ થઈ ગયો હતો જેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો નહોતો જેથી આ અંગે તેના પિતા વિદ્યાનગર પોલીસ મથકે આવીને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(5:08 pm IST)