Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

લાખો ભાવિકો પગપાળા ઉમટી રહ્યા છે...અવિરત પ્રવાહ :

 શકિતપીઠ અંબાજીમાં ૧૯મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા મહામેળામાં શ્રદ્ધાળુ ઉમટી પડયા છે. મેળાના બે દિવસમાં ૬.૬૮ લાખ ભકતોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પદયાત્રિકો રથ, સંઘ સાથે મોટી સંખ્યામાં અંબાજી તરફ પ્રયાસ કરી રહ્યા છે. અંબાજીને જોડતા માર્ગો પર પદયાત્રિઓનો પ્રવાહ અવિરત શરૂ થયો છે. (૮.૧૪)

(2:49 pm IST)