Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વડોદરામાં મેઘરાજાની પધરામણી :ધીમીધારે વરસાદથી લોકોમાં રાહત

વડોદરા :વડોદરામાં  ફરી મેઘરાજાના મહેર થતા લોકોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઇ છે. વડોદરામાં નદી નાળામાં પૂરતા પ્રમાણમાં વરસાદી પાણી ન હોવાને કારણે જો પુરતા પ્રમાણમાં સીઝનનો વરસાદ નહીં આવે તો આવનાર સમયમાં શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે ધીમીધારના વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ નથી

(8:33 pm IST)