Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાજદ્રોહ કેસઃ અલ્પેશ કથીરીયા અને દિનેશ બાંભણીયાને જજના બંગલે રજૂ કરાયા

રાજકોટઃ વર્ષ ૨૦૧૫ના રાજદ્રોહ કેસમાં સુરત પાસના નેતા અલ્પેશ કથીરીયા અને દિનેશ બાંભણીયાને આજે જજના બંગલે રજૂ કરવામાં આવ્યા છેઃ અલ્પેશ કથીરીયા ૨૦૧૫થી ફરાર હતોઃ ક્રાઈમ બ્રાંચ ૧૪ દિવસના રિમાન્ડ માંગે તેવી શકયતા છેઃ અત્રે એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના નિવાસેથી અલ્પેશ કથીરીયાની ધરપકડ કરવામાં આવી હતી

(4:39 pm IST)