Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગુજરાતના કાંઠેથી પાકિસ્તાનીઓ ૪ બોટ સાથે ૨૪ માછીમારોને ઉપાડી ગયા

અમદાવાદ : ગુજરાતના કાંઠેથી પાકિસ્તાનીઓ બોટ સાથે ૨૪ માછીમારોનું અપહરણ થયાના અહેવાલ મળે છે અંગે વધુ વિગત મેળવાઈ રહી છે

(10:03 pm IST)