Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

દેવગઢબારીયાના ઝાપટીયામાં વીજળી પડવાથી મહિલાનું મોત

કેહ્તારામાં બકરા ચરાવતી હતી ત્યારે વિલઁજી પડતા મહિલાનું કરૂણમોત

 

દાહોદના દેવગઢબારીયાના ઝાપટીયા ખાતે વીજળી પડવાથી મહિલાનું મોત થયુ હતુ. મહિલા ખેતરમાં બકરા ચરાવતી હતી તે દરમિયાન વીજળી પડતા મોત થયુ હતુ.

  મૃતદેહને દેવગઢબારીયા ખાતે પોર્સ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

(12:48 am IST)