Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અંડરપાસમાં પાણી ભરાતા પોલીસ જવાનોએ પાણીનો નિકાલ કર્યો

અમદાવાદઃ કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાતા સરદાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.એન. વિરાણીએ પોલીસ સ્ટાફ સાથે ડ્રેનેજ સાફ કરી પાણી જવાનો નિકાલ કર્યો હતો.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(11:51 am IST)