Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મહાનગરોમાં 'મૂરતિયા' મેળા : ભાજપે નિરીક્ષકો મુકયા

તા. રપ થી ર૭ વચ્ચે સેન્સ લેવાશેઃ રાજકોટ માટે બોખીરિયા, અમીન, ગઢવી વગેરેની નિમણુંક : કવાડિયા, કુંડારીયા, જૈમનભાઇ, બીનાબેન, દર્શિતાબેન વગેરેને ભાવનગરની જવાબદારી : જામનગરમાં ગોવિંદભાઇ, જયેશ વ્યાસ, જશુબેન, જયોતિબેન, બાબુભાઇ જેબલિયા

રાજકોટ તા. ર૧ :.. પ્રદેશ ભાજપ દ્વારા ૬ મહાનગરોની ચૂંટણીમાં કાર્યકરોની સેન્સ લેવા માટે નિરીક્ષકોની નિમણુક કરવામાં આવી છે. તમામ નિરીક્ષકોને તા. રપ થી ર૭ વચ્ચે સેન્સ પ્રક્રિયા આટોપવા માટે જણાવાયું છે. ત્રણ - ત્રણ નિરીક્ષકોની ટીમ નકકી કરેલા વોર્ડમાં અપેક્ષિત કાર્યકરોની સેન્સ લઇ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અહેવાલ રજુ કરશે. સૌરાષ્ટ્રના ૩ મહાનગરો માટેનાં નિરીક્ષકોના નામ નીચે મુજબ છે.

રાજકોટ

* બાબુભાઇ બોખીરીયા, ભરતસિંહ ગોહીલ, બિજલ પટેલ

* નરહરિ અમીન, માધાભાઇ બોરીયા, નીમુબેન બાંભણીયા

* મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપ ત્રિવેદી, આદ્યશકિત મજમુદાર

* પુષ્પદાન ગઢવી, ગીરીશ શાહ, જાગૃતિ પંડયા જામનગર

* રાજેષ ચુડાસમા, જયેશ વ્યાસ, જશુમતી કોરાટ

* ગોવિંદભાઇ પટેલ, ગૌતમ ગેડિયા, આરતી જોષી

* બાબુભાઇ જેબલિયા, સુરેશ ધાંધલીયા, જયોતિ વાઘાણી ભાવનગર

* જયંતી કુવાડીયા, હસમુખ હીંડોચા, બીના આચાર્ય,

* મોહનભાઇ કુંડરિયા, ભરત કાનાબાર, ડો. દર્શિતા શાહ

* ઝવેરીભાઇ ઠકરાર, જૈમન ઉપાધ્યાય, અમી પરિખ

(11:48 am IST)