Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસનું રિહર્સલ

 

અમદાવાદ: ભગવાન જગન્નાથની 141મીં રથયાત્રાને આડે ત્રણ દિવસ બાકી છે.  ત્યારે અમદાવાદ પોલીસે રથયાત્રાને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આજે સુરક્ષા બળો અને પોલીસકર્મીઓ સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું.  

(12:48 am IST)