Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગૌધન મુદ્દે રાજ્યભરના ગૌશાળા સંચાલકોની ગાંધીનગરમાં રજૂઆત

ઘાસચારાની અછત, સરકારી યોજનાઓનો મહત્તમ લાભ, સહિતના મૂડી ચર્ચા

ગાંધીનગર : ગુજરાતભરના પાંજરાપોળને વિવીધ સમસ્યાઓ વર્તમાન સમયે સતાવી રહી છે ત્યારે આજ રોજ રાજયભરના ગૌશાળા સંચાલકોએ ગાંધીનગર ખાતે ધા નાખી દીધો છે અને અહી બેઠક યોજવામા આવી હતી. આજ રોજ યોજાયેલી બેઠકમાં ઘાસચારાની અછત, સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળવો, દાનના ઘટી રહેલા પ્રવાહ સહિતના મુદાઓ પર જરૂરી પરામર્શ કરી અને ભાવી રણનીતી ઘડવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.

(6:37 pm IST)