Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઈશરતજહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ સીટના તપાસનો રીપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો નથીઃ ડીસ્ચાર્જ અરજીમાં એન.કે. અમીનની રજૂઆત

રાજકોટઃ ઈશરતજહાં એન્કાઉન્ટર કેસમાં ૩ લોકોના નકલી એન્કાઉન્ટર મુદ્દે પૂર્વ આઈપીએસ ઓફિસર એન.કે. અમીનની સીબીઆઈ કોર્ટમાં ડીસ્ચાર્જ અરજીમાં સીબીઆઈ તપાસ સામે સવાલો ઉભા કર્યા હતા અને જણાવ્યુ હતુ કે,  સીબીઆઈ સીટના તપાસનો રીપોર્ટ કોર્ટમાં રજુ કર્યો નથીઃ સીબીઆઈ કોર્ટે બન્ને પક્ષની રજૂઆત પૂર્ણ થયા બાદ ૫ મી જૂને ચૂકાદો આપે તેવી શકયતા

(5:56 pm IST)