Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા અને આયુર્વેદ શાખા ના દ્વારા બુધવારે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપલા તથા આયુર્વેદ શાખા રાજપીપલા દ્વારા તા.24.11.2021 બુધવાર ના રોજ "સર્વ રોગ નિદાન તથા ચિકિત્સા કેમ્પ" (આયુર્વેદિક, હોમીઓપેથીક અને ટીબી સ્ક્રીનીગ) ના મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં સારવાર તથા દવાઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે જેનો આપ સર્વેને લાભ લેવા આમંત્રણ છે.
સમય - સવારે 9.30 થી 1.30 કલાક
તારીખ - 24/11/2021
સ્થળ - દશાખડાયતા ની વાડી, રણછોડજી મંદિર પાસે, રાજપીપલા
 વધુ વિગત માટે તેજશભાઈ ગાંધી 9586895999 ,કૌશલ કાપડિયા 9426866911, ગુંજન મલાવીયા 9998291800, ડો.સ્વેજલ ગાંધી 9099995722, દત્તાબેન ગાંધી 9925432278નો સંપર્ક સાધી શકાય છે

(10:20 pm IST)