Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

વિરમગામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ નગર દ્વારા  શોર્ય અને બલિદાનનું પ્રતિક વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ  નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:04 pm IST)