Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભાદર-2 ડેમ ના 2 દરવાજા ખોલાયા :પોરબંદર અને કુતિયાણા 15 ગામોને કરાયા સાવચેત

પોરબંદર : ભાદર-2 ડેમ ના 2 દરવાજા 1 ફૂટ ખોલાયા છે જેનું પાણી પોરબંદર અને કુતિયાણા ના ઘેડ પંથક માં ફરી વળશે તેવી શકયતા છે જેમાં કુતિયાણા તાલુકાના 11 ગામો અને પોરબંદર તાલુકા ના 4 ગામો ને સાવચેત કરાયા  છે

પાણી નો પ્રવાહ પ્રતિ સેકન્ડ 2760 ક્યુસેક હોવાથી નદી ના પટ માં અવર જવર નહિ કરવા સૂચના અપાઈ છે

 

(9:10 pm IST)