Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અંબાજી દર્શન કરી પરત ફરતા યાત્રિકો :અચાનક ટેમ્પોના જનરેટરમાં બ્લાસ્ટ

 

ગઈ કાલથી અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. ત્યારે આજે અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા ટેમ્પોના જરેટરમાં બ્લાસ થતા મોટો અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં 15 પદયાત્રીઓ દાજી ગયા હતા. ટેમ્પો પદયાત્રીઓને લઈ અંબાજીથી મહિસાગર તરફ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન દુર્ઘટના ઘટી હતી.

-- 

(10:35 pm IST)