Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

નર્મદા ડેમની જળસપાટી વધીને 114,69 મીટરે પહોંચી :12 કલાકમાં 35 સેન્ટીમીટરનો વધારો

કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરાયું : પામીની અાવક 24,336 ક્યુંસેક

અમદાવાદ :નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીમાં ધરખમ વધારો નોંધાયો છે. અને જળસપાટી વધીને 114.69 મીટરે પહોંચી છે

  . ઉપરવાસમાં વરસાદ પડતા ડેમની જળ સપાટીમાં 12 કલાકમાં 35 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. દર કલાકે બે સેન્ટીમીટર જળસ્તર વધી રહ્યું છે

   કેનાલ હેડ પાવર  હાઉસનું  એક ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યુ છે.પાણીની આવક 24, 226 ક્યુસેક છે જ્યારે પાણીની જાવક 3,668 છે.

(12:50 pm IST)