Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

રાજ્ય વેરા વિભાગમાં ધરખમ ફેરફારો, ગુજરાતના ૩૩ નાયબ રાજ્ય વેરા કમિશનરો બદલાયા : રાજકોટમાં હેમાંગી ગૌસ્વામી અને સ્નેહલતા બેન પટેલ મુકાયા, વહીવટી ક્ષેત્રે ધરખમ ફેરફારના પગલે વેરા વિભાગમાં પણ મોટી ઉથલ પાથલ : આખું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

રાજકોટ:,ગુજરાતમાં વહીવટી લેવલે ધરખમ ફેરફારને પગલે ગુજરાતના સ્ટેટ વેરા વિભાગમાં ઉચ્ચ લેવલે ધરખમ ફેરફારો થયા છે,એક જ દિવસમાં ધરખમ ફેરફાર ની જાણે મોસમ ખુલ્લી હોય તે રીતે થયેલ ૩૩ ફેરફારના રાજકોટમાં હેમાંગી ગૌસ્વામી અને સન્હેલતા બેન પટેલને મુકાયા છે,અન્ય ફેરફાર આ મુજબ છે

(10:01 am IST)