Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજનાનો લાભ લેવા 15મી જુલાઈ સુધી અરજી કરી શકાશે

જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.

 

અમદાવાદ ;પ્રધાનમંત્રીરી ફસલ બીમા યોજના (PMFBY) અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પુરૂ પાડવામાં આવે છે. યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે. તથા જે ખેડૂતોએ ધિરાણ લીધુ હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.

  યોજનાનો લાભ લેવા ખેડૂતો ૧૫ જુલાઈ પહેલા અરજી કરવી, જે ખેડૂતોએ ધિરાણ લીધુ હોય તેવા ખેડૂતો પણ લાભ લઈ શકે છે.

(10:12 pm IST)