Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યકિતનો આપઘાત

વેજલપુરમાં આવેલ વિજય રેસ્ટોરન્ટના માલિક નથુભાઈ મેવાડાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી : મૃતક પાસેથી સ્યુસાઈટ નોટ મળી આવી : મૃતકે વસ્ત્રાપુરના શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હતા અને પેનલ્ટીના નામે નાણા ઉઘરાવતો હોવાનો આક્ષેપ કરાયો

(5:48 pm IST)