Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સુરતના લીંબાયતમાં ગોડસેનો જન્મદિવસ ઉજવાયો

ગાંધીજીના હત્યારા ગોડસેનો જન્મદિવસ ઉજવાયોઃ સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ પ્રધાનમંત્રીએ દુઃખ વ્યકત કર્યું હતું: સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભકત કહી વિવાદ ઉભો કર્યો હતોઃ મહાત્મા ગાંધીનો હત્યારો નથુરામ ગોડસેઃ કાર્યક્રમોએ મીઠાઇ વહેંચી જન્મદિવસની કરી ઉજવણી: રવિવારે રાત્રે લીંબાયતના હનુમાન મંદિરમાં જન્મદિન ઉજવાયો

(4:04 pm IST)