Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શ્રીનિવાસ, એ.કે. રાકેશ, સુનયના તોમરને એ.સી.એસ. પદે બઢતી

રાજકોટ, તા. ર૦ : રાજય સરકારે આઇ.એ.એસ. કેડરના ૧૯૮૯ની બેચના ૩ અધિકારીઓને અગ્રસચિવ પદેથી અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપી છે. જેમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર પર્સનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં ફરજ બજાવતા શ્રી કે. શ્રી નિવાસ, રાજયના પંચાયત વિભાગના શ્રી એ.કે. રાકેશ અને ઉર્જા-પેટ્રોકેમીકલ્સ વિભાગના શ્રીમતી સુનયના તોમરનો સમાવેશ થાય છે.

- શ્રી નિવાસ

મો.૯૯૭૮૪૦૮૦૮૧

- એ.કે. રાકેશ

મો.૯૯૭૮૪ ૦૭૩ર૮

- સુનયના તોમર

મો.૯૯૭૮૪ ૦૭૯૯પ

(11:24 am IST)