Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

મહાનગરોમાં કોરોના વિસ્ફોટ:અમદાવાદમાં 9957,સુરતમાં 3709, વડોડરામ 3194 ,અને રાજકોટમાં 1521 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 24.485 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 10.310 દર્દીઓ સાજા થયા :વધુ 13 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.199 થયો :કુલ 8.86.476 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 2.47.111 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 9957 કેસ,સુરતમાં 3709 કેસ,વડોદરામાં 3194 કેસ,રાજકોટમાં 1521 કેસ, ગાંધીનગરમાં 734 કેસ, જામનગરમાં 599 કેસ, ભાવનગરમાં 587 કેસ, આણંદમાં 558 કેસ, વલસાડમાં 446 કેસ, ભરૂચમાં 408 કેસ, મહેસાણામાં 354 કેસ, કચ્છમાં 346 કેસ, નવસારીમાં 297 કેસ, મોરબીમાં 206 કેસ, પાટણમાં 180 કેસ, બનાસકાંઠામાં 174 કેસ, જૂનાગઢમાં 159 કેસ, સુરેન્દ્રનગરમાં 156 કેસ, અમરેલીમાં 128 કેસ, પોરબંદરમાં 117 કેસ, ખેડામાં 112 કેસ, સાબરકાંઠામાં 111 કેસ, પંચમહાલમાં 110 કેસ, દાહોદમાં 82 કેસ, તાપીમાં 70 કેસ, દેવભૂમિ દ્વારકામાં 45 કેસ, ગીર સોમનાથમાં 40 કેસ, મહીસાગરમાં 24 કેસ, અરવલ્લીમાં 18 કેસ, બોટાદમાં 15 કેસ, નર્મદામાં 14 કેસ, ડાંગમાં 9 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ નોંધાયા :હાલમાં 1.04.888 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 24.485 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 10.310 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 24.485 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 10.310 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.86.476 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2,જામનગર કોર્પોરેશન,ગાંધીનગર,રાજકોટ,ખેડામાં 1-1 મળીને કુલ 13 દર્દીઓના મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.199 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 88.51 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.47.111 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.58.29.203 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1.04.888 એક્ટિવ કેસ છે, જેમાંથી 156 લોકો વેન્ટિલેટર પર અને 1.04.732 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.86.476 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2,જામનગર કોર્પોરેશન,ગાંધીનગર,રાજકોટ,ખેડામાં 1-1 મળીને કુલ 13 દર્દીઓના મૃત્યુ થયા છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.199 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 24.485 કેસમાં અમદાવાદમાં 9957 કેસ,સુરતમાં 3709 કેસ,વડોદરામાં 3194 કેસ,રાજકોટમાં 1521 કેસ, ગાંધીનગરમાં 734 કેસ, જામનગરમાં 599 કેસ, ભાવનગરમાં 587 કેસ, આણંદમાં 558 કેસ, વલસાડમાં 446 કેસ, ભરૂચમાં 408 કેસ, મહેસાણામાં 354 કેસ, કચ્છમાં 346 કેસ, નવસારીમાં 297 કેસ, મોરબીમાં 206 કેસ, પાટણમાં 180 કેસ, બનાસકાંઠામાં 174 કેસ,  જૂનાગઢમાં 159 કેસ, સુરેન્દ્રનગરમાં 156 કેસ, અમરેલીમાં 128 કેસ, પોરબંદરમાં 117 કેસ, ખેડામાં 112 કેસ, સાબરકાંઠામાં 111 કેસ, પંચમહાલમાં 110 કેસ, દાહોદમાં 82 કેસ, તાપીમાં 70 કેસ, દેવભૂમિ દ્વારકામાં 45 કેસ, ગીર સોમનાથમાં 40 કેસ, મહીસાગરમાં 24 કેસ, અરવલ્લીમાં 18 કેસ, બોટાદમાં 15 કેસ, નર્મદામાં 14 કેસ, ડાંગમાં 9 કેસ, છોટાઉદેપુરમાં 5 કેસ  નોંધાયા છે

(8:15 pm IST)