Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ટી પોસ્ટ પરીવારના દર્શન દાસાણીના બંધુ અને સ્ટેશન-ઇ ના ડિરેક્ટર હર્ષિત દાસાણી નું કોરોનાથી કરૂણ મૃત્યુ

રાજકોટ : ટી પોસ્ટ પરીવારના શ્રી દર્શન દાસાણીના બંધુ અને સ્ટેશન-ઈ ના ડિરેક્ટર તથા આરસીસી બેંકના પૂર્વ કર્મચારી શ્રી હર્ષિત દાસાણીનું કોરોના મહામારીમાં મૃત્યુ થતા ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આરસીસી બેંકના સીઇઓ શ્રી પુરુષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે હર્ષિત ભાઈ ખૂબ જ મળતાવડા સ્વભાવના અને હસમુખા મિજાજના હતા, તેમના નિધનથી આરસીસી બેંક પરિવારને મોટી ખોટ પડી છે.

(10:52 pm IST)