Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઘોઘાના 7 શ્રમિકો અખાતી દેશમાં ફસાયા ; વર્ક પરમીટ રીન્યુ નહીં થતા નજરકેદ

ગુજરાતના 14 પૈકી 7 શ્રમિકો ઘોઘાના વતની : સરપંચ સહિતનાએ તાકીદે સાતેયની મુક્તિ માટે કલેક્ટરને કરી રજૂઆત

 

અમદાવાદ : રાજ્યના અનેક લોકો કામ માટે અખાતી દેશની વાટ પકડાતા જોય છે ત્યારે ઘોઘાના સાત શ્રમિકો અખાતી દેશમાં ફસાયા છે હેવાલ મુજબ  ઘોઘા ગામનાં શ્રમજીવીઓ અખાતી દેશ માં ફસાયા છે જાણવા મળ્યા મુજબ  વર્ક પરમીટ રીન્યુ થતાં 7 શ્રમજીવી નઝર કેદ કરાયા છે

   મળતી વિગત મુજબ  ઘોઘા ગ્રામ પંચાયતનાં સરપંચ સહિતના દ્વારા જિલ્લા કલેક્ટરને સાતેય વ્યક્તિઓની તત્કાળ મુક્તિ માટે  રજૂઆત કરાઈ છે

 જાણવા મળ્યા મુજબ દેશના ૬૨ વ્યક્તિઓ સાઉદી અરેબિયા વકૅ માટે ગયાં હતાં જેમાં ગુજરાત ના ૧૪ વ્યક્તિ જે પૈકી શ્રમિકો ઘોઘા ગામના વતની છે

(10:39 pm IST)