Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગુજરાતના તમામ RTO રવિવારે કાર્યરત રાખવા નિર્ણય:

RTO ની વિવિધ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા નિર્ણય :પરિવહન વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદ : ગુજરાતના તમામ RTO રવિવારે કાર્યરત રાખવા નિર્ણય કરાયો છે RTO ની વિવિધ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા નિર્ણય થયો છે પરિવહન વિભાગની બેઠકમાં  નિર્ણય છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં નવા ટ્રેફિક નિયમોને કારણે આરટીઓ કચેરીએ લાંબી લાઈનો લાગી છે ત્યારે હવે રવિવારે પણ આરટીઓ કચેરી ખુલી રાખવા નિર્ણ્ય કરાયો છે

(8:29 pm IST)