Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શૌચાલયના શોષ કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા પાંચ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 4 લાખની સહાયની જાહેરાત કરતા સીએમ રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામમાં પોતાની માલિકીના શૌચાલયના શોષ કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા પાંચ કમનસીબ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રીશ્રી રાહત ભંડોળમાંથી રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે

(7:37 pm IST)