Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમદાવાદમાં જ્વલનશીલ પ્રદાર્થ નાખીને યુવાનની હત્યા : રાધે ઉપવન ક્લબના પુલ પાસેની ઘટના : ગુન્હો આચરીને અજાણયા યુવકો ફરાર

અમદવાદમાં જ્વલનશીલ પદાર્થ નાખીને એક યુવક્ની હત્યા કરાયાનો મામલો ખુલ્યો છે મોડીરાતથી વહેલી સવારથી સુધીમાં અમદાવાદના હાથીજણ ડાકોર માગઁ પરની ઘટના બની છે જેમાં રાધે ઉપવન ક્લબ પાસે ના પુલ નજીક બની હતી ઘટના:અજાણ્યા યુવકોએ એક યુવક પર જવનલશીલ પ્રવાહી નાંખી ને તેની મોડી રાત થી વહેલી સવારે હત્યા કરીને ફરાર થઇ ગયા હતા આ બનાવની જાણ થતા વિવેકાનંદનગર પોલિસ નો કાફલો ઘટના પર આવીને કાર્યવાહી શરુ કરી હતી કલાકોથી ઈનિડયા કોલોની પાસેની વસાહતના માગઁ પર સવારથી હત્યા કરાયેલ લાશ પડી હોવા ની પોલિસને કરાઈ હતી

(8:01 pm IST)