Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પૂર્વ આઇપીએસ અધિકારીઓ વણઝારા અને અમીનનનું સન્‍માન

અમદાવાદ: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ૮ વર્ષ જેલમાં રહેલા અને પછીથી આ કેસમાંથી જેમને આરોપમુક્ત  જાહેર કરવામાં આવ્યા હતા તે ગુજરાતના ૨ પૂર્વ આઇપીએસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન કે 

અમીનનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સામે આરોપો હોવાથી અત્યાર સુધી સન્માન કરવામાં આવ્યું ન હતું.

(4:14 pm IST)