Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે અંબાજી-ભાભર એસ.ટી.બસને અકસ્માત:આઠ મુસાફરો ઘાયલ

અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે આજે બપોરે અંબાજી-ભાભર રૂટની એસ.ટી.બસને અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં આઠથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા

  . આ અંગેની જાણ થતાં જિલ્લા કલેકટર સંદિપ સાંગલેએ પાલનપુર સિવિલની મુલાકાત લઈ ઘાયલોના ખબર અંતર પૂછી ત્વરિત જરૂરી સારવાર આપવા સૂચના આપી હતી.

(10:49 pm IST)