Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દિયોદરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાશે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ચુંટણીનો રંગ બરાબરનો જામ્યો છે.ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોધાવી હોઈ આ બેઠક પર ઠાકોર સમાજના મતોનું ધ્રુવીકરણ થવાનો ભાજપને ડર છે.જેથી ઠાકોર સમાજના આગેવાનોને મનાવવા - સમજાવવા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દિયોદર આવવાના હોવાનું જાણવા મળ્યું છે. દિયોદરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે મુખ્યમંત્રીની બેઠક યોજાશે.

(8:34 pm IST)